Sunday, 17 December 2023

ભરૂચમાં નિલગાય નો ત્રાસ

👉ભરૂચ જિલ્લામાં નીલ ગાયનો ત્રાસ 👈
🔸ગુજરાતમાં નીલગાયના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે અને હાઈવે પર પણ તેના કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે, તેને સંરક્ષિત પ્રજાતી છે ત્યારે વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યમાં આ નીલગાયની વસ્તી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 117.27% વધીને 2,51,378 થઈ ગઈ છે.
🔸ગિર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણમાં 2,51,378 બ્લુ બુલ્સ નોંધાયા છે જે 2011માં 1,19,546 હતા. 2011 થી અત્યાર સુધીમાં આવા ત્રણ સર્વે હાથ ધરવામાં આવ્યા છે.
🔸નીલગાયને કાનૂની રક્ષણ મળે છે કારણ કે આનો વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ-III માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાણી, જે સંરક્ષિત પ્રજાતિ છે, તે ખેડૂતો માટે પણ ખતરો છે અને ઘણા માર્ગ અકસ્માતોનું કારણ છે,” રાજ્યના વન વિભાગ (Forest Department) ના અધિકારીએ જણાવ્યું હતું. આ જાનવરનો શિકાર કરવા પર ત્રણ મહિનાની જેલ અથવા નાણાકીય દંડ અથવા બંને સજા થઈ શકે છે.

👉ભરૂચમાં " *પર્યાવરણ* ક્ષેત્રે" ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને  કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...