👉દીપડાઓ ઘણું કરીને વનોની બહાર જ ફરે છે.અને માનવ વસવાટ નજીક રહે છે. બગીચાઓ અને શેરડીના ખેતરો જેવી પાકની જમીનો જે માનવ વસવાટ નજીક હોય છે, તે દીપડાઓ માટે છુપાવવાનું અનુકૂળ સ્થળ છે. કારણકે તે દીપડાઓ માટે ખોરાક, પાણી અને આશ્રય સ્થાન સરળતાથી મળી રહે છે.
૧) નાશ પામતા વનો અને શિકાર.
૨) ગામડાઓમાં ભક્ષ્યની વિપુલતા.
૩) દિપડો અનુકૂલિત પ્રાણી છે તેને રહેવા માટે વનવિસ્તર જેવો મોટો વિસ્તારની જરૂર નથી. તેને માનવ વસવાટના નાના ગામડા જેવી નાની જગ્યાઓમાં પણ તે આશ્રયસ્થાન રહી શકે છે.
No comments:
Post a Comment