Wednesday, 20 December 2023

દીપડો ભરૂચના ગામોમાં કેમ ઘૂસે છે?


👉દીપડાઓ ઘણું કરીને વનોની બહાર જ ફરે છે.અને માનવ વસવાટ નજીક રહે છે. બગીચાઓ અને શેરડીના ખેતરો જેવી પાકની જમીનો જે માનવ વસવાટ નજીક હોય છે, તે દીપડાઓ માટે છુપાવવાનું અનુકૂળ સ્થળ છે. કારણકે તે દીપડાઓ માટે ખોરાક, પાણી અને આશ્રય સ્થાન સરળતાથી મળી રહે છે.

૧) નાશ પામતા વનો અને શિકાર.
૨) ગામડાઓમાં ભક્ષ્યની વિપુલતા.
૩) દિપડો અનુકૂલિત પ્રાણી છે તેને રહેવા માટે વનવિસ્તર જેવો મોટો વિસ્તારની જરૂર નથી. તેને માનવ વસવાટના નાના ગામડા જેવી નાની જગ્યાઓમાં પણ તે આશ્રયસ્થાન રહી શકે છે.


No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...