Sunday, 16 May 2021

Impact of Taukte cyclone in Ankleshwar ( અંકલેશ્વર માં તૌક્તે ચક્રવાત ની અસર )

 



તૌક્તે વાવાઝોડું ધીરે ધીરે  વેસ્ટર્ન ભારત તરફ  આગળ વધી રહું છે. ત્યારે આજે  તેની અસર ગુજરાત માં વર્તવાની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ભારત માં તેની અસર કેરલ માં ઘણી તીવ્ર જોવા મળી છે. ઘણું નુકસાન થવાની  આશંકા વર્તાય છે. 

અંકલેશ્વર માં પણ ધુળ  ની ડમરીઓ સાથે ધૂરિયું વાતાવરણ ફૂકાયું હતું જેને લીધે આખા આકાશમાં ધુળ  નું વાદળ છવાયેલું હતું . તેને લીધે ધૂળ ની સાથે સાથે ઘણો ઝડપી પાવન ફૂકાયો હતો.  કેટલીક જગ્યા પર થોડો અને કેટલીક જગ્યા  પર વધુ વરસાદ  પડ્યો હતો  

  ચક્રવાત એટ્લે શું ? 

 ચક્રવાત ના કેન્દ્રમાં હલકું દબાણ ઉતપન્ન  થાય છે અને કેંદ્રની બહાર ભારે દબાણ થાય  છે.ત્યારે ચક્રવાત ની ઉત્પ્ટતી થાય છે.

 પૃથ્વીની પરિભ્રમણ ને કારણે પવનો કેન્દ્રના હલકા દબાણ તરફ ગતિ કરીને આવે અને ચકરાવો  લઈને જમીનસપાટી થી ઉપરની તરફ ઊંચે ચઢે છે. ત્યારે આવી ગતિ ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં ફરે છે. 


તૌક્તે ચક્રવાત નું નામ મ્યાંનમાર દ્વારા અપાયું  છે. મ્યાનમારની ભાષામાં આ ચક્રવાત નો અર્થ ' લિઝાર્ડ 'થાય છે


મારા ઘરની છત  પરથી લીધેલો ફોટો :- 





1) મારા ઘરના છત પરથી લીધેલો વીડિયો

2) હાંસોટના કતપોર ગામેથી લીધેલાવિડીયોની લીંક

 3) અંકલેશ્વરના andada ગામનાસીમમાંથી લીધેલો વિડીયોની લીંક



No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...