એક કહેવત છે ને કે જ્યારે કુદરત રૂઠે ત્યારે તે મહાવિનાશ સર્જે છે. ભગવાને બનાવેલી આ સૃષ્ટિ વિવિધ જંગલોથી, પ્રાણીસૃષ્ટિ ,પશુ-પંખીઓ થી હરી ભરી બનાવી હતી પણ જ્યારે માનવી એ પોતાના લાભ માટે આવી સૃષ્ટિનું ખેદાનમેદાન કરી દીધું છે, ત્યારે ત્યારે સૃષ્ટિ કોપાયમાન બની છે. હાલમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે માનવી આજે ઓક્સિજન માટે વલખા મારી રહ્યો છે. ત્યારે કોરોના ની સાથે સાથે બીજું એક સંકટ આવી રહ્યું છે. તે સંકટ નું નામ છે,
વાવાઝોડું તૌકતે. હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી ૧૪ તારીખથી લઇને ૧૮ તારીખ સુધીમાં વાવાઝોડું તેનું સ્વરૂપ બનાવી રહ્યું છે
આ વાવાઝોડું ૨૦૨૧ ની સાલ નો પહેલુ વાવાઝોડું છે.
વાવાઝોડું સૌપ્રથમ કેરલના દરિયાકાંઠે ટકરાશે.
આ વાવાઝોડું 18 તારીખે આપના અંકલેશ્વર, ભરૂચ ,સુરત, સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે તેની અસર વર્તાશે. વરસાદની સાથે સાથે પવન ફૂંકાશે.
નોંધ:- નીચેની લિંક પર ક્લિક કરો
👇👇👇👇👇👇👇👇👇👇
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
Contact no:- 8460286892
No comments:
Post a Comment